Popular Posts

ગુજરાતની સંગીતકળા🎼 પ્રશ્ન

 *~🎼ગુજરાતની સંગીતકળા🎼~*

~~~~~~~~~~~~~~


🎻શ્રીકૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની કઈ કોમે આજે પણ જાળવી રાખ્યો છે❓

*✔'ગોપ'*


🎻વલભીકાળ,ચાવડા વંશ,સોલંકી-વાઘેલા વંશ વગેરેના સમયમાં સંગીતને જુદી જુદી રીતે પ્રોત્સાહન મળતું રહ્યું.આ સમય દરમિયાન સંગીત માટે કયો ગ્રંથ રચાયો હતો❓

*✔'સંગીત સુધારણા'*


🎻ગુજરાત સલ્તનત કાળમાં કયા બાદશાહનો સમયગાળો સંગીત માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો❓

*✔બહાદુર શાહનો*


🎻બૈજુ બાવરા અને બક્ષુ જેવા મહાન સંગીતકારો કયા બાદશાહના દરબારમાં હતા❓

*✔બહાદુર શાહ*


🎻બૈજુ બાવરા મૂળ ક્યાંનો હતો❓

*✔ચાંપાનેર (ગુજરાત)*


🎻બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું❓

*✔પંડિત વૈદ્યનાથ*


🎻બૈજુ બાવરા અને કોની વચ્ચે હરીફાઈ યોજાઈ હતી જેમાં બૈજુ બાવરા વિજયી થયા હતા❓

*✔અકબરના સંગીતકાર તાનસેન*


🎻વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરી સંગીતના કયા રાગમાં જાણીતી હતી❓

*✔મલ્હાર*


🎻ઇ.સ.1916માં અખિલ ભારતીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું❓

*✔વડોદરા*


🎻સંગીત ક્ષેત્રે કચ્છને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં કોનો ફાળો મહત્વનો રહ્યો છે❓

*✔ઉસ્તાદ લાલ ખાં*


🎻કચ્છના લોકગીતોના ગાયક તરીકે કોણ જાણીતા છે❓

*✔સૈયદ કાસમશા અને નગારચી સુલેમાન જુમ્મા*


🎻'કચ્છીબાજ' તરીકે ઓળખાયેલી તબલાવાદનની શૈલીના તબલાવાદક કોણ છે❓

*✔ઓસમાન ખાં*


🎻ઇ.સ.1921માં અમદાવાદમાં 'ગાંધર્વ વિદ્યાલય' અને 'રાષ્ટ્રીય સંગીત મંડળ'ની સ્થાપના કોણે કરી હતી❓

*✔નારાયણરાવ ખરેએ*


🎻નંદન મહેતા➖ *તબલાવાદન*


🎻નંદન મહેતાના પત્ની મંજુલાબહેન➖ *સંગીત અને સિતારવાદન*


🎻દામોદરલાલ કાબરા➖ *સરોદવાદન*


🎻બ્રિજભૂષણ કાબરા➖ *ગિટારવાદક*


🎻હરિપ્રસાદ ચૌરસિયા➖ *બંસરીવાદક*


🎻શિવકુમાર➖ *સંતૂરવાદન*


🎻અલી અકબર ખાંના શિષ્ય વસંત રાયજી➖ *સરોદવાદક*


🎻પંડિત ઓમકારનાથજીનો જન્મ કયાં થયો હતો❓

*✔ભરૂચમાં*


🎻ઓમકારનાથ કોની સાથેની સ્પર્ધામાં વિજયી થયા હતા❓

*✔બાબાપ્રસાદ*


🎻ઓમકારનાથને કઈ ઉપાધિ આપવામાં આવી છે❓

*✔'સંગીત મહામહોદય'*


🎻ભારતના પ્રતિનિધિ તરીકે ઈટાલીના ફ્લોરેન્સમાં આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ઓમકારનાથજીએ ક્યારે ભાગ લીધો હતો❓

*✔1933માં*


🎻1934માં ઓમકારનાથજીએ મુંબઈમાં કઈ સંસ્થા સ્થાપી હતી❓

*✔સંગીત નિકેતન*


🎻ઈટાલીના સરમુખત્યાર ................ પણ ઓમકારનાથજીના સંગીતથી પ્રભાવિત થયા હતા❓

*✔મુસોલિની*


🎻પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી❓

*✔ગ્વાલિયર ઘરાના*


🎻1953માં બુડાપેસ્ટની 'વિશ્વશાંતિ પરિષદ' તથા 1954માં સ્ટોકહોમની 'અણુબોમ્બ' વિશેની પરિષદમાં કોણે ભાગ લીધો હતો❓

*✔પંડિત ઓમકારનાથજી*


🎻ભારતની આઝાદી પછી ફૈયાઝ ખાં, અબ્દુલ કરીમ ખાં, ફૈઝ મહમ્મદ ખાં, લક્ષ્મીબાઈ જાદવ જેવા ગાયકોએ સંગીત સાધનાને આગળ ધપાવી છે.આ બધા ગાયકો ક્યાંના હતા❓

*✔વડોદરા*


🎻રઝાહુસેન ખાં➖ *જલતરંગવાદક*


🎻ગુલામ રસુલ ખાં➖ *હાર્મોનિયમ*


🎻દેવીભક્ત તથા સંગીતજ્ઞ ઠાકોર જશવંતસિંહ ક્યાંના હતા❓

*✔સાણંદ*


🎻'સંગીત ભાવ' ગ્રંથની રચના કોણે કરી હતી❓

*✔ધરમપુરના મહારાજાએ*


🎻સપ્તકલા મંડળ ક્યાં આવેલું છે❓

*✔ભાવનગર*


🎻'ગુજરાતનું સંગીત અને સંગીતકારો' પુસ્તક કોણે લખ્યું છે❓

*✔હરકાંત શુક્લ*


🎻ગાંધીજીના ભત્રીજા પુરુષોત્તમ ગાંધીએ કયો ગ્રંથ લખ્યો છે❓

*✔ગુજરાતમાં સંગીતનું પુનરૂત્થાન*


🎻હવેલી સંગીતનો પ્રારંભ કોણે કર્યો❓

*✔પુષ્ટિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય*


🎻મુંબઈમાં વલ્લભદાસજીએ કઈ વિદ્યાલયની સ્થાપના કરી હતી❓

*✔વલ્લભ સંગીત આશ્રમ સંગીત વિદ્યાલય*


🎻પારસી સંગીતકાર ઝરીન દારૂવાલા➖ *હાર્મોનિયમ વાદક*


🎻કુ.આબાનબહેન પારડીવાળા➖ *તબલાંવાદક*


🎻સપ્તક નામના કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવે છે❓

*✔અમદાવાદ*

No comments:

Post a Comment