Ø કયા છોડ ને અડતા જ તેના પર્ણ બીડાઈ જાય છે =લજામણી
Ø વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં સજીવ છે =પ્રચલન
Ø કાંપાળ જમીન કેવી હોય છે =ફળદ્રુપ
Ø જમીન ની પાણી છૂટું કરી દેવાની શક્તિ ને શું કહે છે =નિતારણ શક્તિ
Ø કઈ જમીન માં સૌથી ઓછી ભેજધારણ શક્તિ હોય છે =રેતાળ જમીન
Ø પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે =વરસાદ
Ø એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?= 300
Ø કોઈપણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે ?=બાષ્પીભવન
Ø જાસુદ ને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહે છે?= ક્ષૂપ
Ø ખેતીની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયુ સજીવ કરે છે
=અળસિયું
Ø કયા પ્રાણીઓની કરોડ હોતી નથી.= માછલી
Ø ઉંદર અને ચામાચીડિયા ને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે ?= આંચળ વાળા
Ø સૂર્ય શું છે ?= તારો
Ø ધ્રુવનો તારો હંમેશાં કઈ દિશામાં જોવા મળે છે ?= ઉત્તર
Ø સંગીત ના કારણે વનસ્પતિનો વિકાસ સારો થાય છે તેવું કયા વૈજ્ઞાનિકે
શોધ્યું ? =સર જગદીશ ચંદ્ર બોઝ
Ø એસિડ સ્વાદે કેવા હોય છે ?= ખાટા
Ø એસિડની સ્પર્શતા કેવો અનુભવ થાય છે ? = દાહક
Ø બેઇઝ
સ્વાદે કેવા હોય છે ? = તુરા
Ø બેઇઝ સ્પર્શે કેવા હોય છે ?= ચીકણા
Ø ખોરાક ની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે શેનો ઉપયોગ થાય છે ?= મીઠાનો
Ø ધોવાના સોડા બનાવવા નો ઉપયોગ થાય છે ?= મીઠાનો
Ø "કેમોથેરાપી" કયા રોગની
સારવારમાં કરાય છે ?= કેન્સર
Ø 15 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતી વનસ્પતિની શું કહે છે ?= ઝાડ
Ø ભારતના રાષ્ટ્રપતિ નું નામ શું
છે ?= રામનાથ કોવિદ
પર્ણ માં જોવા મળતી શિરાઓ ની ગોઠવણી ને શું કહે છે ? =શિરાવિન્યાસ

No comments:
Post a Comment