Ø કયા છોડ ને અડતા જ તેના  પર્ણ બીડાઈ જાય છે    =લજામણી 
Ø વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં સજીવ છે =પ્રચલન 
Ø કાંપાળ જમીન કેવી હોય છે =ફળદ્રુપ 
Ø જમીન ની પાણી છૂટું કરી દેવાની શક્તિ ને શું કહે છે =નિતારણ શક્તિ 
Ø કઈ જમીન માં સૌથી ઓછી ભેજધારણ શક્તિ હોય છે =રેતાળ જમીન 
Ø પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે =વરસાદ 
Ø એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?= 300 
Ø કોઈપણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે ?=બાષ્પીભવન 
Ø જાસુદ ને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહે છે?= ક્ષૂપ 
Ø ખેતીની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયુ સજીવ કરે છે
=અળસિયું 
Ø કયા પ્રાણીઓની કરોડ  હોતી નથી.=   માછલી 
Ø ઉંદર અને ચામાચીડિયા ને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે ?=  આંચળ વાળા 
Ø સૂર્ય શું છે ?=  તારો 
Ø ધ્રુવનો તારો હંમેશાં કઈ દિશામાં જોવા મળે છે ?=  ઉત્તર 
Ø સંગીત ના કારણે વનસ્પતિનો વિકાસ સારો થાય છે તેવું કયા વૈજ્ઞાનિકે
શોધ્યું ? =સર જગદીશ ચંદ્ર બોઝ 
Ø એસિડ સ્વાદે કેવા હોય છે ?=  ખાટા
Ø એસિડની સ્પર્શતા કેવો અનુભવ થાય છે ?  =  દાહક 
Ø બેઇઝ 
સ્વાદે  કેવા હોય છે ? = તુરા 
Ø બેઇઝ સ્પર્શે કેવા હોય છે ?= ચીકણા 
Ø ખોરાક ની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે શેનો ઉપયોગ થાય છે ?= મીઠાનો 
Ø ધોવાના સોડા બનાવવા નો ઉપયોગ થાય છે ?= મીઠાનો 
Ø "કેમોથેરાપી" કયા રોગની
સારવારમાં કરાય છે ?=  કેન્સર 
Ø 15 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતી વનસ્પતિની શું કહે છે ?= ઝાડ 
Ø ભારતના રાષ્ટ્રપતિ નું નામ શું
છે ?= રામનાથ કોવિદ
પર્ણ માં જોવા મળતી શિરાઓ ની ગોઠવણી ને શું કહે છે ? =શિરાવિન્યાસ 

No comments:
Post a Comment