Popular Posts
-
👌🤔😜👍 * વાળ કાપવા ની દુકાન માં વાંચ્યું* *"અમે તમારા દિલ નો નહી, પણ માથાનો બોજો જરુર હલકો કરીશું*" *લાઇટ ની દુકાન માં લખ્યું હ...
-
: Look To Speak Android APK 2021 Download. Google has launched a new app that will make it easier for people who are having trouble speakin...
-
*મિશન NMMS પરીક્ષા* ભાગ:-8 https://youtu.be/Cg1gD6KeZcA ભાગ:-7 https://youtu.be/8KGtGZ-Zhn8 ભાગ:-6 https://youtu.be/E73LuwINTyQ ભાગ:-5 ht...
-
*~🎼 ગુજરાતની સંગીતકળા🎼~* ~~~~~~~~~~~~~~ 🎻શ્રીકૃષ્ણની વાંસળીનો વારસો ગુજરાતની કઈ કોમે આજે પણ જાળવી રાખ્યો છે❓ *✔'ગોપ'* 🎻વલભીકાળ,...
L C પ્રમાણપત્ર આપતી વખતે રાખવાની તકેદારી.
👉L.c. હંમેશા હાથથી લખીને આપવું ટાઇપ કરેલ કે કોમ્પ્યુટરમાં કાલે વહેંચી આપી શકાય નહીં.
👉એલસીમાં આચાર્યની સહી હોવી જોઈએ.આચાર્યશ્રીના હોય તો તેની અધિકૃત કરેલ વ્યક્તિ સહી કરી શકે.
👉શાળા છોડયાના પ્રમાણપત્ર પ્રમાણપત્ર માં નીચે તારીખ અને સ્થળ ફરજિયાત લખવા.
👉પ્રમાણપત્ર ઇસ્યુ કરતી વખતે શાળાના જનરલ રજીસ્ટર માં પણ તમામ વિગતો ભરી સહી અવશ્ય કરવી
👉જે ભાષામાં જનરલ રજીસ્ટર વિગતો લખેલું હોય તે ભાષામાં પ્રમાણપત્ર આપવું જોઈએ(2012 ના પરિપત્ર મુજબ)
👉પ્રમાણપત્ર ના નમુના મુજબના ક્રમમાં જ તમામ વિગતો લખાયેલી હોવી જોઈએ.તેમા કોઇપણ વિગતોના સ્થાનકે ક્રમમાં ફેરફાર ન કરવો તથા વધારે વિગતો ઉમેરવાનું કે વિગતો ઓછી કરવાનું ટાળવું જોઈએ,
💨શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત શાળાના જનરલ રજીસ્ટર પરથી લખાયેલ હોવું જોઈએ.શાળાના જનરલ રજીસ્ટર માં વિગતો અધૂરી કે ઓછી હોય તો પ્રમાણપત્ર તે પ્રમાણે લખવું જોઈએ,.
💨પ્રમાણપત્ર ઇસ્યુ કરતી વખતે કે ઈસુ થયા બાદ અરજદાર દ્વારા પ્રમાણપત્ર માં સુધારા માટે વિનંતી કરવામાં આવે છે કે અરજી કરવામાં આવી હોય તો સારા છોડયાના પ્રમાણપત્ર માં સુધારો કરવાની બદલી પહેલા વયપત્રકમાં સુધારો કરવો જોઈએ અને ત્યારબાદ શાળા છોડયાના પ્રમાણપત્ર મો સુધારો કરવો જોઈએ.
💨શાળા ના વયપત્રકમાં અગાઉથી કોઈ ભૂલો ચાલી આવતી હોય તો તે ભૂલો હાલના આચાર્યશ્રી સુધારી શકતા નથી.તે સુધારો સક્ષમ સત્તાધિકારી પાસે મંજુર કરાવવી ફરજીયાત બને છે.સક્ષમ અધિકારી નીચે મુજબ છે.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment