Ø કયા છોડ ને અડતા જ તેના પર્ણ બીડાઈ જાય છે =લજામણી
Ø વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં સજીવ છે =પ્રચલન 
Ø કાંપાળ જમીન કેવી હોય છે =ફળદ્રુપ 
Ø જમીન ની પાણી છૂટું કરી દેવાની શક્તિ ને શું કહે છે =નિતારણ શક્તિ 
Ø કઈ જમીન માં સૌથી ઓછી ભેજધારણ શક્તિ હોય છે =રેતાળ જમીન 
Ø પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે =વરસાદ 
Ø એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?= 300 
Ø કોઈપણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે ?=બાષ્પીભવન 
Ø જાસુદ ને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહે છે?= ક્ષૂપ 
Ø ખેતીની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયુ સજીવ કરે છે =અળસિયું 
Ø કયા પ્રાણીઓની કરોડ  હોતી નથી.=   માછલી 
Ø ઉંદર અને ચામાચીડિયા ને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે ?=  આંચળ વાળા 
Ø સૂર્ય શું છે ?=  તારો 
Ø ધ્રુવનો તારો હંમેશાં કઈ દિશામાં જોવા મળે છે ?=  ઉત્તર 
Ø સંગીત ના કારણે વનસ્પતિનો વિકાસ સારો થાય છે તેવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું ? =સર જગદીશ ચંદ્ર બોઝ 
Ø એસિડ સ્વાદે કેવા હોય છે ?=  ખાટા
Ø એસિડની સ્પર્શતા કેવો અનુભવ થાય છે ?  =  દાહક 
Ø બેઇઝ  સ્વાદે  કેવા હોય છે ? = તુરા 
Ø બેઇઝ સ્પર્શે કેવા હોય છે ?= ચીકણા 
Ø ખોરાક ની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે શેનો ઉપયોગ થાય છે ?= મીઠાનો 
Ø ધોવાના સોડા બનાવવા નો ઉપયોગ થાય છે ?= મીઠાનો 
Ø "કેમોથેરાપી" કયા રોગની સારવારમાં કરાય છે ?=  કેન્સર 
Ø 15 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતી વનસ્પતિની શું કહે છે ?= ઝાડ 
Ø ભારતના રાષ્ટ્રપતિ નું નામ શું છે ?= રામનાથ કોવિદ
પર્ણ માં જોવા મળતી શિરાઓ ની ગોઠવણી ને શું કહે છે ? =શિરાવિન્યાસ
સામાજિક વિજ્ઞાન 
ü 👉સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કયા અંગ્રેજ ગવર્નર મૂક્યો હતો. -વિલિયમ બેન્ટિક
ü 👉દયાનંદ સરસ્વતીએ "વેદો તરફ પાછા જાઓ "નું સૂત્ર આપ્યું 
ü 👉રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ એ કરી
ü 👉મુસ્લિમ સમાજમાંસુધારાની ચળવળ માટે 'વહાબી આંદોલન 'ચલાવ્યું 
ü 👉સ્વામી દયાનંદ સરસ્વતીએ 'સત્યાર્થ પ્રકાશ' નામના ગ્રંથની રચના કરી 
ü 👉જ્યોતિબા ફૂલે એ'સત્યશોધક સમાજ' ની સ્થાપના કરી 
ü 👉બાળ ગંગાધર તિલકે પુનામાં 'ઇન્ડિયન હોમરૂલ લિંગની' સ્થાપના કરી 
ü 👉૧૯૩૯માં સુભાષચંદ્ર બોઝ 'ફોરવર્ડ બ્લોક' નામ ના નવા પક્ષી સ્થાપના કરી 
ü 👉ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે 
ü 👉વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે .
ü 👉ગાંધીજીએ 12 મી માર્ચ 1930 ના રોજ પોતાના 78 સાથીઓ સાથે દાંડીકૂચની શરૂઆત કરી 
ü 👉ઈસવીસન 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વશાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણનો હેતુ થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સ્થાપના થઈ .જે અંગ્રેજીમાં UNO યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખાય છે 
ü 👉સંયુક્ત રાષ્ટ્ર સંઘ નું વડુમથક ન્યૂયોર્ક છે.
ü 👉બાળકોના જીવનની ગુણવત્તા સુધરે ,યોગ્ય અને પોષણક્ષમ આહાર થાય તે માટે વિશ્વમાં યુનિસેફ UNICEF નામની સંસ્થા કાર્યરત છે .વડુ મથક પણ ન્યુયોર્ક છે 
ü 👉આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન( ILO ) તેનું વડુમથક જીનિવામાં છે 
ü 👉દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક ,વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવા માટે Unesco નામની સંસ્થા છે તેનું વડુમથક પેરિસમાં છે 
ü 👉વિશ્વમાં અન્ન ઉત્પાદન વધે અને કૃષિ નો વિકાસ થાય તેવા પ્રયત્નો ખોરાક અને કૃષિ સંગઠન કરે છે ,ટૂંકમાં તેને FAO (ફાઓ) કહેવાય છે .તેનું વડુમથક રોમમાં છે
ü 👉વિશ્વ બેંક IBRD વડુ મથક વોશિંગ્ટન ડી.સી માં છે  


No comments:
Post a Comment