Popular Posts

nmms mate prashn 1

 Ø કયા છોડ ને અડતા જ તેના  પર્ણ બીડાઈ જાય છે    =લજામણી 

 

Ø વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં સજીવ છે =પ્રચલન 

 

Ø કાંપાળ જમીન કેવી હોય છે =ફળદ્રુપ 

 

Ø જમીન ની પાણી છૂટું કરી દેવાની શક્તિ ને શું કહે છે =નિતારણ શક્તિ 

 

Ø કઈ જમીન માં સૌથી ઓછી ભેજધારણ શક્તિ હોય છે =રેતાળ જમીન 

 

Ø પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે =વરસાદ 

 

Ø એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?= 300 

 

Ø કોઈપણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે ?=બાષ્પીભવન 

 

Ø જાસુદ ને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહે છે?= ક્ષૂપ 

 

Ø ખેતીની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયુ સજીવ કરે છે =અળસિયું 

 

Ø કયા પ્રાણીઓની કરોડ  હોતી નથી.=   માછલી 




Ø ઉંદર અને ચામાચીડિયા ને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે ?=  આંચળ વાળા 

 

Ø સૂર્ય શું છે ?=  તારો 

 

Ø ધ્રુવનો તારો હંમેશાં કઈ દિશામાં જોવા મળે છે ?=  ઉત્તર 

 

Ø સંગીત ના કારણે વનસ્પતિનો વિકાસ સારો થાય છે તેવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું ? =સર જગદીશ ચંદ્ર બોઝ 

 

Ø એસિડ સ્વાદે કેવા હોય છે ?=  ખાટા

 

Ø એસિડની સ્પર્શતા કેવો અનુભવ થાય છે ?  =  દાહક 

 

Ø બેઇઝ  સ્વાદે  કેવા હોય છે ? = તુરા 

 

Ø બેઇઝ સ્પર્શે કેવા હોય છે ?= ચીકણા 

 

Ø ખોરાક ની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે શેનો ઉપયોગ થાય છે ?= મીઠાનો 

 

Ø ધોવાના સોડા બનાવવા નો ઉપયોગ થાય છે ?= મીઠાનો 

 

Ø "કેમોથેરાપીકયા રોગની સારવારમાં કરાય છે ?=  કેન્સર 

 

Ø 15 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતી વનસ્પતિની શું કહે છે ?= ઝાડ 

 

 Ø ભારતના રાષ્ટ્રપતિ નું નામ શું છે ?= રામનાથ કોવિદ

 

પર્ણ માં જોવા મળતી શિરાઓ ની ગોઠવણી ને શું કહે છે ? =શિરાવિન્યાસ 

સામાજિક વિજ્ઞાન 

 

ü 👉સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કયા અંગ્રેજ ગવર્નર મૂક્યો હતો. -વિલિયમ બેન્ટિક

ü 👉દયાનંદ સરસ્વતીએ "વેદો તરફ પાછા જાઓ "નું સૂત્ર આપ્યું 

ü 👉રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ એ કરી

ü 👉મુસ્લિમ સમાજમાંસુધારાની ચળવળ માટે 'વહાબી આંદોલન 'ચલાવ્યું 

ü 👉સ્વામી દયાનંદ સરસ્વતીએ 'સત્યાર્થ પ્રકાશનામના ગ્રંથની રચના કરી 

ü 👉જ્યોતિબા ફૂલે એ'સત્યશોધક સમાજની સ્થાપના કરી 

ü 👉બાળ ગંગાધર તિલકે પુનામાં 'ઇન્ડિયન હોમરૂલ લિંગનીસ્થાપના કરી 

ü 👉૧૯૩૯માં સુભાષચંદ્ર બોઝ 'ફોરવર્ડ બ્લોકનામ ના નવા પક્ષી સ્થાપના કરી 

ü 👉ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે 

ü 👉વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે .

ü 👉ગાંધીજીએ 12 મી માર્ચ 1930 ના રોજ પોતાના 78 સાથીઓ સાથે દાંડીકૂચની શરૂઆત કરી 

ü 👉ઈસવીસન 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વશાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણનો હેતુ થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સ્થાપના થઈ .જે અંગ્રેજીમાં UNO યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખાય છે 

ü 👉સંયુક્ત રાષ્ટ્ર સંઘ નું વડુમથક ન્યૂયોર્ક છે.

ü 👉બાળકોના જીવનની ગુણવત્તા સુધરે ,યોગ્ય અને પોષણક્ષમ આહાર થાય તે માટે વિશ્વમાં યુનિસેફ UNICEF નામની સંસ્થા કાર્યરત છે .વડુ મથક પણ ન્યુયોર્ક છે 

ü 👉આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન( ILO ) તેનું વડુમથક જીનિવામાં છે 

ü 👉દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક ,વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવા માટે Unesco નામની સંસ્થા છે તેનું વડુમથક પેરિસમાં છે 

ü 👉વિશ્વમાં અન્ન ઉત્પાદન વધે અને કૃષિ નો વિકાસ થાય તેવા પ્રયત્નો ખોરાક અને કૃષિ સંગઠન કરે છે ,ટૂંકમાં તેને FAO (ફાઓ) કહેવાય છે .તેનું વડુમથક રોમમાં છે

ü 👉વિશ્વ બેંક IBRD વડુ મથક વોશિંગ્ટન ડી.સી માં છે  

 મિશન NMMS પરીક્ષા (સળંગ રેખાખંડ )
આટલા અદ્ભુત વિડીયો ક્યાંય જોવા નહિ મળે

👪ભાગ:-8
અહીં ક્લીક કરો 


👫ભાગ:-7
અહીં ક્લીક કરો 


👪ભાગ:-6 
 અહીં ક્લીક કરો 


👪ભાગ:-5  
અહીં ક્લીક કરો 


👫ભાગ:-4  
અહીં ક્લીક કરો 


👪ભાગ:-3  
અહીં ક્લીક કરો 


👫ભાગ:-2  
અહીં ક્લીક કરો 


👪ભાગ:-1  
અહીં ક્લીક કરો 


💢શ્રેણીના સંપૂર્ણ વિડીયો  
અહીં ક્લીક કરો 


💢વિભાગ:-2 વિજ્ઞાન 35 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે.
અહીં ક્લીક કરો 


💢સામાજીક વિજ્ઞાનના 35 માર્ક્સના પ્રશ્નો  
અહીં ક્લીક કરો 


No comments:

Post a Comment