Popular Posts

si 10

  અધ્યયન સિદ્ધાંત
1. સંરચનાવાદ = વુંન્ટ અને ટીશનર
2.કાર્યવાદ = વિલિયમ જેમ્સ
3 .પ્રેરણા વાદ= મેકડુગલ
4. મનોવિશ્લેષણ વાદ= ફ્રોઈડ
5.સમષ્ટિવાદ= કોહલર,કોફકા,વર્ધીમર
6.વર્તનવાદ/ પર્યાવરણ વાદ = જે બી વોટસન,ક્લાર્કહલ ગ્રંથિ, બી એફ,સ્કીનર
7.સાનિધ્યત્મક અભિસંધાન= ગ્રથી
8.કારક અભિસંધાન= સ્કીનર
9.હેતુલક્ષી વર્તનવાદ= ટોલમેન
10.ક્ષેત્ર સિદ્ધાંત=લેવિન
11.પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના= થોર્નડાઈક
12.સામાજિક અધ્યયન= આલબર્ટ બાંડુંરા
13.કારક અભિસંધાન ના બીજા નામ= ક્રિયા પ્રસૂત અભિસંધાન,સાધનભૂત

👉ઘંટડી વગાડતા લાળ રસ ઝરે  એ અભીસંધિત પ્રતિચાર છે
 

ગુજરાતી અભિયોગ્યતા કસોટી
(1) સંગીત અભિયોગ્યતા= ડો દુષ્યંતશુક્લ
(2) ઝડપ અને ચોક્સાઈ= ડોક્ટર કે.જી.દેસાઈ
(3)કલા પરખ કસોટી= ડોક્ટર અનિલ અંબાસણા
(4) શાબ્દિક અભિયોગ્યતા= ઉર્વશી દેસાઈ

👉 પ્રતિભાશાળી બાળકો નો IQ  170 થી 190 સુધીનો હોય છે
 👉મહામૂર્ખ, માનસિક પછાત બાળકોને બુદ્ધિઆંક 25થી ઓછો હોય છે
 👉જે બાળકો વાંચવા-લખવા શીખવામાં મુશ્કેલી અનુભવે છે તેવા બાળકોને  "ડિસ્લેસિક બાળકો "કહેવામાં આવે છે

બાળકોની સંખ્યા અને શિક્ષકોની સંખ્યા
 ૧ થી 60 સુધી= 1
 61 થી 90=      2
 91 થી ૧૨૦=    3
 121 થી 200=  4
 200થી વધારે બાળકો=5

👉SMC અહેવાલ આચાર્ય દ્વારા ક્યારે રજૂ થાય= ૩૦મી સપ્ટેમ્બર અને 31 માર્ચ પછી
 

👉૧ મે ૧૯૬૦ માં જ્યારે ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે શિક્ષણ વિભાગ કયા કયા વિભાગ જોડાયેલા હતા?= સમાજ કલ્યાણ વિભાગ,મજુર વિભાગ,નશાબંધી અને આબકારી વિભાગ,રોજગાર વિભાગ
 

👉ખેતરોમાં તંબુ શાળાએ કયા યોજનાનો ભાગ છે= વૈકલ્પિક શિક્ષણ
 

👉પ્રોજેક્ટ પધ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કઈ  હોય છે= માર્ગદર્શક
 

👉શિક્ષણ એ હાલ ભારતીય બંધારણની કઈ યાદી નો વિષય છે?= સમવર્તીયાદી
👉' માનસિક વય' નો ખ્યાલ કોણે સમજાવ્યો હતો=બીને
 👉હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે=50 થી 69
 

👉કયા મનોવૈજ્ઞાનિકે રમતનો મનોરંજન સિદ્ધાંત આપ્યો હતો= પેટ્રિક
 👉એસએમસીની (SMC )રચના બાદ કઈ સમિતિઓની રદ કરવામાં આવી છે=VEC, VCWC,PTA
 👉મધ્યાહન ભોજન સંચાલક રસોયા કે મદદનીશ નિમણૂક કરવાની અને હટાવવાની સત્તા કોની પાસે છે= smc
 

👉કેળવણી જો 3 ધ્રુવી છે તો તેના ત્રણ ધ્રુવ જણાવો?= શિક્ષણ,સમાજ, અધ્યેતા
 👉ગણિત વિજ્ઞાન પ્રદર્શન ની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી?=NCERT 1971 થી દર વર્ષે

SI સ્કૂલ ઇન્સ્પેક્ટર પરીક્ષા માટેના મહત્વના પ્રશ્નો

શિક્ષકો માટે ઉપયોગી પ્રશ્નોત્તરી

(1) ઓપરેશન બ્લેક બોર્ડ યોજના કયા વર્ષથી અમલમાં મુકાઇ હતી?= 1997-98

(2) BALA નું ફૂલ ફોર્મ જણાવો?= બિલ્ડીંગએઝ   લર્નિંગ એડ

(3) કયા ધોરણ સુધીમાં બાળકો પાસે learn to read ની અપેક્ષા રાખવામાં આવેલ છે?=  3

(4) nmms  પરીક્ષાની શરૂઆત કયા વર્ષથી થઈ છે?= 2008-2009

(5) શિક્ષણની બંધારણની કઈ યાદીમાં સમાવવામાં આવેલ છે?= સંયુક્ત યાદી

(6) ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમ ની શરૂઆત=2010 kgbv યોજના ગુજરાતમાં શરૂઆત= 2004-05

(7) વિદ્યાર્થીઓ ઘેર રહીને સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે?= G SHALA

(8) G SHALA  પૂરું નામ શું છે?= Gujarat students' Holistic adaptive learning એપ્લિકેશન

(9) શાળાના શિક્ષકોનું પગારબીલ બનાવવું છે તો આપ નીચેના પૈકી કઈ સિસ્ટમનો ઉપયોગ કરશો?= સાસ sas

(10) શિક્ષકો માટેના એસ એ(SAS) એસ નું પૂરું નામ શું છે?= School administrative system

(11) હાલ વર્ષ ૨૦૨૧ 22 કયા ધોરણમાં અજમાયશી ધોરણે સામાજિક વિજ્ઞાન પુસ્તક બદલવામાં આવ્યું?= ધોરણ 8

(12) Nishtha ફુલ ફોર્મ જણાવો= National Institute for school heads and teachers holistic advancement

(13) સચિત્ર બાળપોથી કયા ધોરણમાં ઉપયોગમાં લેવાની છે?= ધોરણ 2

(14) સમુહકાર્ય બે(2) કરાવવા માટેની સમય મર્યાદા કેટલા મિનિટની છે?= 30 મિનિટ

(15) પ્રજ્ઞા અભિગમ માં વિદ્યાર્થી કાર્ડ પૂરું કરે તો તેની નોંધ કરવામાં આવે છે?= પ્રગતિમાપન રજીસ્ટર

(16) SCE મૂલ્યાંકન સંદર્ભે ધોરણ બે ના પ્રગતિપત્રક નો કોડ કયો છે?= D=3

(17) imp ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ ઓફ એક્સલન્સ ની મંજૂરી આપી છે?= 2020-2021

(18) સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમની કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે?= 2021-2026

(19) સ્કૂલ ઓફ એક્સલન્સ ની ટૂંકમાં કયા નામથી ઓળખાય છે?= SOE

(20) school of excellence કોના આર્થિક સપોર્ટ થી કાર્યરત થશે?= વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક.

(21) school of excellence અંતર્ગત GOALનું પૂરું નામ શું છે?=
 Gujarat outcome for accelerated learning (GOAL)

(22) School of Excellence અંતર્ગત SEEP  નું પૂરું નામ શું છે?= સ્કૂલ એજ્યુકેશન એક્સેલેન્સ પ્રોગ્રામ( School
 Education excellence program)

(23) SOE  નું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે?= કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા

(24) SOE અંતર્ગત શાળાઓનું મુલ્યાંકન કઇ સંસ્થા કરશે?= goaqac

(25) SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે અને કઈ અને આં અંતર્ગત કેટલી શાળા ઓ અપડેટ કરવા માં આવશે  =3
@ Residential School of Excellence= 350@ emerging School of Excellence=6000@ ASPiRing School of એક્સસલેન્સ=5000

(26)  સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકન માં કેટલા ટકા સુધી વધારો કરવાનો ટાર્ગેટ છે=20

(27) સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પતિ સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે?=80

(28)imp  કોની અધ્યક્ષતામાં 'નવી શિક્ષણ નીતિ 'ના વિકાસ માટે સમિતિએ અને 2016માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો= ટી એસ આર  સુબ્રહ્મણ્યમ

(29) NEP 2020 મુજબ. વર્તમાન10+2 શૈક્ષણિક મોડેલ ની નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલીના આધારે વિભાજિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.તે નવી શૈક્ષણિક અભ્યાસ કમ પ્રણાલી શું છે?= 5+3+3+4

(30) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષકની કયા વર્ગ સુધી માતૃભાષા/ સ્થાનિક/ પ્રાદેશિક ભાષામાં પાઠ ભણાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે?=ધોરણ  5

(31) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 'ગ્રોસ  એનરોલમેન્ટ રેશિયો '-Ger કેટલા ટકા વધારવા નું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે?=50

(32) માનવ સંસાધન વિકાસ મંત્રાલય શું નામ આપવામાં આવ્યું છે?= શિક્ષણ મંત્રાલય

(33) નવી શિક્ષણ નીતિ કેટલા વર્ષો પછી બદલાઈ?=34

(34) નવી શિક્ષણ નીતિ 2020માં GDP 4.43 ટકાથી વધારીને શિક્ષણ પર કેટલો ખર્ચ થશે?=6%

(35) IMP કયા વર્ગમાં થી માત્ર વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે જેથી રસ ધરાવનાર વિદ્યાર્થી ઇન્ટર્નશિપ કરી શકે?=ધોરણ 6

(36) નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કોર્સ નાબૂદ કરવામાં આવ્યો?= M .PHIL

👫ncf 2005 DOWNLOD


👫 rte quiz 2  downlod

અગત્ય ના પ્રશ્નો 


1) ગુણોત્સવ 2.0 માં કોઈ શાળા 54% ગુણાંકન મેળવી છે તો તેનો સમાવેશ કયા ગ્રેડ  થશે?= B

(2) કઈ પરીક્ષામાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ સમૂહ ભાગ લઈ શકે છે?= પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા

(3) શાળામાં આપત્તિ સમયે લેવાના પગલાં સંદર્ભે બાળકોની શું કરવામાં આવેલ છે?= મોક ડ્રિલ

(4)NMMS/Pse  પરીક્ષામાં વર્ગના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે ગુણોત્સવ માં પુરા ગુણ મળવાપાત્ર છે?=20%

(5) 'ગણિત વિજ્ઞાન પ્રદર્શન' આ પ્રવૃત્તિની ગુણોત્સવના કયા ક્ષેત્રમાં આવી છે,?= સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ

(6) ગુણોત્સવ 2.0 મા શાળાઓને ગ્રેડ ની સાથે અન્ય કઈ રીતે જોડાઈ છે?= કલર કોડ

(7) ગુણોત્સવ2.0 માં કેટલી મૂલ્યલક્ષી પ્રવૃત્તિ થતી હોય તો પૂરા ગુણ મળવા પાત્ર છે?=5

(8) ગુણોત્સવ 2.0 અંતર્ગત એક્રેડિટેશન ની નવી પદ્ધતિ અંતર્ગતA+ માટે કયો કલર કોડ છે?= લીલો

(9) ગુણોત્સવ 2.0 ના મૂલ્યાંકન મા 36% ગુણાંકન મેળવે છે તો તે કયા કલર કોડ માં આવશે?=લાલ

(10) ગુણોત્સવ 2.0 અંતર્ગત A+ ગ્રેડમાં હાઈએસ્ટ subgrade કેટલા છે?= 5 સ્ટાર

(11)  ગુણોત્સવ 2.0 માં 54% ગુણાંકન કોઈ શાળા મેળવે છે તો તેનો સમાવેશ કયા ગ્રેડ  માં થશે?= 

(12) મુખ્ય ક્ષેત્ર 2 શાળાનું સમગ્ર ગુણોત્સવ ભારણ કેટલું?=26%

(13) શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવા પ્રકારનું શિક્ષણ ગણાય છે?= ઔપચારિક

(14) " દરેક બાળક પ્રેમ ઝંખે છે તે પ્રેમનો ભૂખ્યો છે "આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે= સાંવેગિક

(15) EQ=  સાંવેગિકબુદ્ધિ આંક   SQ= આધ્યાત્મિક બુદ્ધિ માટે

(16) જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક સો /100હોય તેવા વિદ્યાર્થીને કેવું ગણવામાં આવે છે?= મેઘાવી


શું તમે પ્રાથમિક શિક્ષણ નિયમો ઠરાવ વિષે જાણવા માંગો છો 

👇 


(17) લાકડાના ટુકડા ગોઠવી ચોક્કસ આકારો બનાવવા આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણાય?= ક્રિયાત્મક

(18) ગુણોત્સવમાં શાળાની રજીસ્ટર સંખ્યા 151= Y કેટેગરી  300 હોય તો =X કેટેગરી

(19) X કેટેગરી શાળાઓમાં કેટલા કુલ ઇસ્પેક્ટર કેટલા દિવસ મૂલ્યાંકન માટે જશે?=
2 સ્કૂલ ઇન્સ્પેક્ટર 2 દિવસ માટે

(20) ગુણોત્સવ 2.0 માં શૈક્ષણિક મૂલ્યાંકન નો ભાર  કેટલો છે?=80%

✒️ ગુણોત્સવમાં કુલ ચાર મુખ્ય ક્ષેત્રો છે

✒️ અધ્યયન-અધ્યાપન પ્રથમ ક્ષેત્ર છે

✒️GCEART એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે

✒️   ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી GCEART કઈ શાખા કરે છે?=CQE

🖋️ ટાંકણી વાગતા  હાથ ખેંચી લેવો એ પ્રતિક્ષિપ્ત  ક્રિયા છે

🖋️ 'હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે 'આ વિધાન આઈન્સ્ટાઈનનું છે

🖋️ ભાષાના ઉપયોગ વગર થતાં પ્રત્યાયનની અશાબ્દિક પ્રત્યાયન કહેવાય છે

🖋️ 'હોસ્ટેલમાં જમવાનો ટાઈમ થાય ત્યારે ઘંટ વગાડવામાં આવે છે'.અહીં ઘંટ એ અવેજી ઉદ્દીપક છે

🖋️ 'વસંત આવતી નથી વસંતની લાવવામાં આવે છે' આ  વાત શિક્ષણ સંસ્થાઓને  પણ એટલી જ લાગુ પડે છે આ વાક્ય કોનું છે= હજારીપ્રસાદ દ્વિવેદી

ગુણોત્સવ 2.0 માં માપદંડો ના ગુણની ગણતરી નું માળખું 

અહીં ક્લીક કરો 

(1)એક સાથે કેટલી વળતર રજાઓ મૂકી શકાય?= એક જ

(2) કુટુંબ કલ્યાણ ઓપરેશન માટે પુરુષ કર્મચારીની કેટલા દિવસની રજા મળી શકે છે?=7 દીવસ

(3) કેજ્યુઅલ રજા વિશે શું સાચું છે?= સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજુર કરવી* આકસ્મિક સંજોગોમાં શાળા સમય પહેલા આચાર્યને  રિપોર્ટ કરવો* 10 રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મંજુર કરશે.

(4) સતત સાત દિવસ કરતા વધુ નહીં તે મુખ્ય શિક્ષકોની રજા કોણ મંજૂર કરી શકે?= આચાર્ય, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અને તાલુકા કેળવણી નિરીક્ષક

(5) કેટલા દિવસ કરતા વધુ ન હોય તેવા સમય માટે રજા પર ગયેલ કર્મચારીની જગ્યાએ અન્ય કર્મચારી ઉપલબ્ધ કરવો?=120 દિવસ

(6) વેકેશન અને પ્રાપ્ત રજા ભોગવવા નો સરવાળો કેટલા દિવસ કરતાં વધવો ન જોઇએ= 120 દિવસ

(7) સંપૂર્ણ નોકરી દરમિયાન કેટલા દિવસની મર્યાદામાં બીન  જમા રજા મળવાપાત્ર રહેશે= 350દિવસ

(8) રૂપાંતરિત રજા ઓછામાં ઓછી કેટલા દિવસની મર્યાદામાં મળી શકે?= 7 દિવસ

(9) પ્રસુતિ રજા માટે નીચે પૈકી લાગુ પડે છે= બે થી વધુ જીવીત બાળકો ના હોય,  1 વર્ષથી ઓછી નોકરી માટે બિન પગારી. કર્મચારીઓના ખાતામાં ઉધારવામાં આવતી નથી.

(10)  કર્મચારીની સમગ્ર નોકરી દરમિયાન કેટલા માસ ની મર્યાદામાં અસાધારણ રજા મંજૂર કરાય છે?= 36 માસ થી વધારે નહીં.

(11) SCOVE નું પૂરું નામ શું છે?= સ્ટેન્ડીંગ કમિટી ઓફ વોકેશનલ એજ્યુકેશન

(12) ગુણવત્તા શિક્ષણ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 1995 માં કયો અભ્યાસક્રમ અમલમાં મૂક્યો?= લઘુત્તમ અધ્યન કક્ષા (M.L.L)

(13) GIET ના ચેરમેન કોણ હોય છે?= શિક્ષણ વિભાગના સેક્રેટરી

(14) મારિયા મોન્ટેસરી નો  શૈક્ષણિક સિદ્ધાંત કયો છે?= સ્વ સ્વાધ્યાયનું સિદ્ધાંત

(15)  શિક્ષણ માં3 હ નો  અર્થ કયો છે?= હેડ,હાર્ટ અને હેન્ડ

(16) imp પ્રોજેક્ટ પદ્ધતિના સોફા નું કયા કયા છે?= પરિસ્થિતિનું નિર્માણ, યોજના બનાવવી,મૂલ્યાંકન કરવું,રેકોર્ડ તૈયાર કરવો, ક્રિયાન્વિત કરવું

(17) બ્લેકબોર્ડ પર કાર્ય કરતા શિક્ષકને?= વર્ગ નુ પર્ય  વિક્ષણ ( પરીક્ષણ ) કરવું અતિ જરૂરી છે.

(18) નકશો એ અમૂલ્ય દ્રશ્ય સામગ્રી છે કારણકે નકશો એ...=  બે સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે છે,  (સ્થળ),સ્થાન  વિશે નું ક્ષેત્રફળ દર્શાવે છે, સ્થાન  વિશેનું ભૌગોલિક વાતાવરણ
 દર્શાવે છે.


(19)  આદર્શ પ્રશ્નો ના સોપાન? =  પ્રશ્ન સ્વરૂપ મુજબ ગુણભાર, હેતુ મુજબ ગુણભાર, પ્રશ્ન વાર પૃથ્થકરણ

(20) શેક્ષણિક  આંકડાશાસ્ત્રમાં માહિતી માં માહિતીના કેન્દ્રસ્થ વલણ ને શું કહેવાય?= મધ્યવર્તી સ્થિતિ

(21) શિક્ષણની સંપૂર્ણ ગુણાત્મક સુધારણા નો નિર્દેશ કરતી સંજ્ઞા કઈ છે=  TQI

(22) અભ્યાસક્રમ ની રચના માં કઈ બાબત ધ્યાનમાં રાખશો?= શિક્ષણના ઉદ્દેશ્ય

(23) પ્રાથમિક શાળાના શિક્ષકો સામે કયા કયા પડકારો છે?= અપવ્ય  અને સ્થગિતતા,   નામાંકન,  શેક્ષણિક ટેકનોલોજીનું અપૂરતો ઉપયોગ

(24) લાઈવ સ્ટોક પત્રક ના ઉદાહરણ=  જનરલ રજીસ્ટર, હાજરી પત્રક., પરિણામ પત્રક

(25) નિરક્ષર  વ્યક્તિઓ ભણેલું ભૂલી ના જાય તે માટે નું કાર્યક્રમ કયો કહેવાય છે?=
 અનુસાક્ષરતા કાર્યક્રમ

(26) કયા બંધારણીય સુધારા અન્વયે શિક્ષણના અધિકાર ને  મૂળભૂત અધિકાર માં સમાવી લેવામાં આવ્યા છે?= 86 સુધારો

(27) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?= 8 સપ્ટેમ્બર

(28) રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?=  14 થી 20 નવેમ્બર

(29) imp ચિત્રો, મોડેલ્સ કે નમૂના દ્વારા પ્રત્યાયન થાય તેને શું કહેવાય?= અશાબ્દિક પ્રત્યાયન

(30) શિક્ષક વિદ્યાર્થીની "બેવકૂફ "કહે છે તેને શું કહેવાય?= નકારાત્મક શાબ્દિક સુદ્રઢક

(31) ગંગા જમના યોજનાનો મુખ્ય ઉદેશ કઈ ભાષાના જ્ઞાન પ્રાપ્તિનો છે?= અંગ્રેજી

(32) મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી?= કલમ ૪૫

(33) G.C E.R.T  ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?=1988




No comments:

Post a Comment